પાકા ઘર બનાવવા માટે તમને 1 લાખ 20 હજાર રૂપિયા મળશે, આ રીતે અરજી કરો

Pradhan Mantri Awas Yojana

Pradhan Mantri Awas Yojana: દેશમાં ઘણા પરિવારો હજુ પણ કાચા મકાનો, ભાડાના મકાનો અથવા અસુરક્ષિત સ્થળોએ રહે છે, જ્યાં વરસાદ, ગરમી અને ઠંડીનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. આવા પરિવારોને સલામત અને પાકા મકાનો પૂરા પાડવા માટે, સરકારે PMAY 2.0 શરૂ કર્યું છે. આ અંતર્ગત, જરૂરિયાતમંદ પરિવારોને 1 લાખ 20 હજારથી 1 લાખ 30 … Read more